Thursday, November 3, 2011

માનવ મંત્ર : 3-10-2011


જીવનમાં સાચું વલણ અપનાવવું હોય તો આપણા ખુદના પગલામાંથી અપનાવો.
જયારે એક પગલું આગળ હોય છે ત્યારે એને અભિમાન નથી હોતું
અને જયારે બીજું પગલું પાછળ હોય છે ત્યારે એ નિરાશ નથી હોતું.
કારણકે બંને જાણતા હોય છે કે આજે નહિ તો કાલે આ પરિસ્થિતિ બદલાવવાની જ છે.
:)
http://www.facebook.com/manavninajare

No comments:

Post a Comment