જીવનમાં સાચું વલણ અપનાવવું હોય તો આપણા ખુદના પગલામાંથી અપનાવો.
જયારે એક પગલું આગળ હોય છે ત્યારે એને અભિમાન નથી હોતું
અને જયારે બીજું પગલું પાછળ હોય છે ત્યારે એ નિરાશ નથી હોતું.
કારણકે બંને જાણતા હોય છે કે આજે નહિ તો કાલે આ પરિસ્થિતિ બદલાવવાની જ છે.
:)
http://www.facebook.com/manavn
No comments:
Post a Comment